Shree Mahavir Jain Charitra Kalyan Ratnashram logo
Public listing · Not yet verified

Shree Mahavir Jain Charitra Kalyan Ratnashram

Hindu cultural organization

Charitra Kalyan Marg, Sihor Sub-District, GJ, 364250, IN

WebsiteCallDirections

From the public website

About this provider or organization

ભાવનગરથી બાંદ્રા આવતી ૧૨૯૭૨ અપ ભાવનગર એક્ષપ્રેસનો સમય સોનગઢથી સાંજે ૭.૦૦ વાગ્યાનો હોવાથી પાલીતાણાથી મુંબઈ તરફ જતા યાત્રિકો માટે ચૌવિહારનો સમય સાચવવો મુશ્કેલ પડે છે. આવા સંજોગોમાં આપ પાલીતાણાથી થોડા વહેલાસર પ્રયાણ કરી સોનગઢ રત્નાશ્રમમાં પધારી આપની જ સંસ્થા માની ચૌવિહારનો લાભ આપો. આપનો આતિથ્ય સત્કાર કરતા અમને અનેરો આનંદ આવશે.

Explore the official website

Programs, events, and visitor information

These links were found on the organization's public website. Open the source for current details and schedules.